માનવનિકેતન ટ્રસ્ટ,ચાળવાની સ્થાપના આ વિસ્તારના વ્યવસાયે એવા સેવાભાવી તબીબ ડૉ.ઉદયસિંહ કે.રાજપૂતની વિચાર સરણીથી તા.૦૯/૦૮/ર૦૦૦ ના રોજ કરવામાં આવેલી. જેમાં (૧) ડૉ.ઉદયસિંહ કે.રાજપૂત (ચાળવા) -પ્રમુખ (ર) શ્રી વાઘેલા (રાજપૂત) કરશનભ.....
માનવનિકેતન લવાણા ની વેબ સાઈટ લોન્ચ કરી દીધેલ છે જેને જોવા માટે manav.....